મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
આથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અનુસ્નાતક ભવનના અધ્યક્ષશ્રીઓ, સંચાલિત/સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, હાલમાં વરસાદની પરિસ્થિતિ અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલ સૂચના તથા માન.કુલપતિશ્રીના આદેશ અનુસાર તા.૧૯/૦૭/૨૦૨૫, શનિવારના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના તમામ અનુસ્નાતક ભવનો, સંચાલિત તથા સંલગ્ન કોલેજો અને યુ.જી. તથા પી.જી. ડિપ્લોમા સેન્ટર ખાતે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા/વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે. જેની જાણ વિદ્યાર્થીઓને કરવાની રહેશે.
Notice
📅 Jul 31, 2026